બોટાદ જિલ્લામાં 9 લોકો સાથે ઇકો વાન તણાઈ, 2ના મોત, 5 લાપતા
બોટાદ જિલ્લામાં 9 લોકો સાથે ઇકો વાન તણાઈ, 2ના મોત, 5 લાપતા
Blog Article
બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના બાલા સુરધન નજીક નવ લોકોને લઈ જતી ઈકો વાન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. નવ મુસાફરોમાંથી, પ્રિયંકભાઈ ચૌહાણ અને યશવંતભાઈ વાવેતાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
Report this page